Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું સેનિટાઇઝર કોરોના વાયરસને મારે છે?? જાણો કોરોના વાયરસ સામે લડવા સેનિટાઇઝર કેટલુ ઉપયોગી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > શું સેનિટાઇઝર કોરોના વાયરસને મારે છે?? જાણો કોરોના વાયરસ સામે લડવા સેનિટાઇઝર કેટલુ ઉપયોગી
જાણવા જેવુંહેલ્થ

શું સેનિટાઇઝર કોરોના વાયરસને મારે છે?? જાણો કોરોના વાયરસ સામે લડવા સેનિટાઇઝર કેટલુ ઉપયોગી

Palak Thakkar
Last updated: April 7, 2020 5:17 pm
By Palak Thakkar 2 Min Read
Share
GettyImages 1209903128.0
SHARE

દેશ અને દુનિયામાં અત્યારે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે,અને તેનાથી બચવા માટે ડોક્ટર અને અને નિષ્ણાતો શરૂઆતથી જ સ્વચ્છતા અને સ્વચ્છતા જાળવણી અંગે સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને વારંવાર હાથ ધોવા જરૂરી છે,કારણ કે ચેપ ફેલાવવાનું મોટાભાગનું જોખમ હાથ દ્વારા છે. પાણીને સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા માટે જરૂરી છે, અને વારંવાર વોશરૂમમાં જવું શક્ય નથી, ખાસ કરીને કામના સ્થળે અથવા ફરવા જતાં. આવી સ્થિતિમાં લોકો હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે.

https cdn.cnn .com cnnnext dam assets 150911164931 hand sanitizer stock

પરંતુ શું સેનિટાઇઝરનો વારંવાર ઉપયોગ કરવાથી કોરોના વાયરસથીનો નાશ થાય છે???

068588300 1583238434 Hand Sanitizer shutterstock 764838103
અત્યારે આપણને હાથને વારંવાર સેનિટાઇઝ કરવાની સલાહ આપવામાં આવી રહી છે,જેનાથી આપણે કોરોના વાયરસથી બચી શક્યે .પરંતુ શું સેનિટાઇઝકરના ઉપયોગથી કોરોના વાયરસનો નાશ થાય છે??
તમે વિવિધ હેન્ડવોસની એડર્સ જોઇ હશે કે આના ઉપયોગ કરવાથી તમે બિમાર નહિ થવા પરંતુ શું કે સાચુ પુરવાર થયું??

- Advertisement -

tim worstall 1584188449590
સેનિટાઇઝર અને હેન્ડવોસનું કામ તમારા હાથમાં રહેલા જમ્સ,બેકટેરિયા,કિટાણુંનો નાસ કરવાનો છે,જેની મદદ તમારા હાથ લાગેલા જમ્સનો નાશ થયા છે, એટલે કોઇ કારણોથી તમારા હાથમાં કોઇ પણ જમ્સ આવી જાય તો સેનિટાઇઝર આ જમ્સની શક્તિને ઓછી કરે છે.

terkiniid hand sanitizer shutterstock 15122044933 696x385 2
તેની આપણને અત્યારે વારંવાર કહેવામાં આવે છે કે હાથ સાફ રાખો,જેથી આપણા હાથમાં રહેલા કોઇપણ જમ્સ આપણા શરીરમાં પ્રવેશના કરે.એનો અર્થ એ બિલકુલ નથી કે સેનિટાઇઝરના ઉપયોગ કરશો તો કોરોના તમને થશે જ નહિ પરંતુ હા તેનું શક્તાઓ ઘણી ઓછી થઇ જશે. એટલે આપણને વારંવાર હાથ સેનેટાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે.સેનિટાઇઝરના ઉપયોગથી કોરોનાનો નાશ નહિ પરંતુ કોરોનાથી બચી શકાય છે.

- Advertisement -

gettyimages 1155804578
સેનિટાઇઝરના વધુ પડતા ઉપયોગને કારણે આપણી ત્વચા શુષ્ક થઈ જાય છે. તે જ સમયે, ઘણી કંપનીના સેનિટાઇઝર્સમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ છે. આવી સ્થિતિમાં, જો બાળકો તેનો ઉપયોગ કરતી વખતે મો માં જાય તો તે વધુ નુકસાન પહોંચાડે છે. કેટલાક સંશોધનોએ બાળકોની પ્રતિરક્ષા પર ખરાબ અસર હોવાનું વર્ણન પણ કર્યું છે.

5e665c07fee23d62155fccf9

- Advertisement -

સેનિટાઈઝરમાં બેન્જાલ્કોનિયમ ક્લોરાઇડ પણ હોય છે, જે હાથથી બેક્ટેરિયા અને વાયરસને દૂર કરે છે, પરંતુ તેનો વધારે પડતો ઉપયોગ આપણી ત્વચા માટે સારું નથી. ઘણા લોકોને ત્વચામાં બળતરા અને સેનિટાઇઝરથી ખંજવાળની ​​સમસ્યા પણ થઈ શકે છે.

You Might Also Like

દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!

રાત્રે દેખાતા આ લક્ષણો કિડનીના બગડતા સ્વાસ્થ્યના સંકેત હોઈ શકે છે

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona virusfightagainstcoronahandsanitizerusefullornot
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

bal krishna
કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા
આરતી શ્રી કૃષ્ણ ભજન
krishna bhajan
ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ભજન શ્રી કૃષ્ણ ભજન
dwarikadish
દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…
ભજન શ્રી કૃષ્ણ ભજન
shree krishna
લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી
શ્રી કૃષ્ણ ભજન ભજન
mangala aarti
શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી
ભજન
- Advertisement -

You Might Also Like

For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit
હેલ્થ

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media 2 Min Read
What should be eaten to strengthen the nervous system
હેલ્થ

ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read
What should be eaten to strengthen veins what are the nutrients needed to keep veins healthy
હેલ્થ

નસોને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, નસને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

Red alert declared across Uttar Pradesh instructions is
ભારત

India Pakistan Tension: સમગ્ર ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર, સુરક્ષા દળોને સૂચનાઓ જારી, ડીજીપીએ શું કહ્યું

By Gujju Media 2 Min Read
Saif Ali Khans 20 year old film will be re released his pairing with Rani Mukerji was a hit A

સૈફ અલી ખાનની 20 વર્ષ જૂની ફિલ્મ થશે ફરીથી રિલીઝ, રાની મુખર્જી સાથે તેની જોડી હિટ રહી હતી

By Gujju Media
Hazelnuts macadamia nuts walnuts almonds A
હેલ્થ

આ ચાર નટ્સ શરીર માટે છે સૌથી ફાયદાકારક, દરરોજ સવારે ખાવાથી શરીરને થશે અસંખ્ય ફાયદા

By Gujju Media 2 Min Read
- Advertisement -
ટેકનોલોજી

7,000mAh બેટરી સાથે iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, કંપનીએ પુષ્ટિ કરી

iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થશે. iQOO એ તેના આગામી ફોનને ઈ-કોમર્સ વેબસાઇટ…

By Gujju Media
ટેકનોલોજી

BSNLના કરોડો યૂઝર્સનું મોટું ટેન્શન સમાપ્ત, કંપનીએ 84 હજાર નવા 4G ટાવર લગાવ્યા, વધુ સારી કનેક્ટિવિટી મળશે

BSNL વપરાશકર્તાઓને ટૂંક સમયમાં તેમના મોબાઇલ ફોનમાં નેટવર્ક સમસ્યાઓમાંથી રાહત મળશે. સરકારી ટેલિકોમ કંપની તેના મોબાઇલ…

By Gujju Media
ભારત

તમામ અર્ધલશ્કરી દળોની રજા રદ, આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ; MHA એ સૂચનાઓ જારી કરી

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી છે. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.…

By Gujju Media
ટેકનોલોજી

ચીનને મોટો ફટકો, iPhoneના તમામ મોડલ ભારતમાં બનશે, Appleએ કરી મોટી તૈયારી

એપલ આગામી દિવસોમાં ભારતમાં બધા જ આઇફોન મોડેલ્સનું ઉત્પાદન કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતમાં બનેલા…

By Gujju Media
ટેકનોલોજી

256GB સ્ટોરેજવાળો Vivoનો લેટેસ્ટ ફોન થયો સસ્તો, Flipkartનો નવો સેલ તમને ખુશ કરશે

Vivo ના તાજેતરમાં લોન્ચ થયેલા લેટેસ્ટ 5G સ્માર્ટફોન T3 Ultra ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?